“વર્ગખંડમા
શિક્ષક જાગતો નહિ પણ જીવતો હોવો જોઇએ”.
આજે એક શાળા ની મુલાકાતે જવાનુ થયુ.મારી સાથે તાલુકા
પ્રાથમિક શિણાધિકારીશ્રી મકવાણા સાહેબ પણ શાળા મુલાકાતે હતા.અમે બન્ને ધોરણ 2 ના વર્ગખંડમા
ગયા.બધા બાળકોની પ્રગતિ ચકાસતા હતા.લગભગ દરેક બાળકોની પ્રગતિથી સાહેબને સંતોષ થયાનુ
જણાતુ હતુ.પરંતુ એક દીકરીની પ્રગતિ સામાન્ય જણાતા સાહેબે દીકરીની પ્રોફાઇલ ચકાસી.
આ વિડિયોમા દીકરીનો ફોટો મોર્ફ કરી તેની ઓળખ છતી
ન થાય તેવો આશય છે.દરેક વર્ગમા વિધ્યાર્થીઓ પોતાની સાથે ઘરનુ વાતાવરણ
લઇને પણ આવે છે.જો હજારો પ્રશ્નો તથા સમસ્યાઓ લઇને શાળામા આવતા બાળકો સાથે સ્નેહથી
વર્તાય તે પણ એક જાતની કેળવણી જ છે.
સંકલન:મૌલિક પટેલ
0 Comments