Subscribe Us

Header Ads

શિક્ષક ની પ્રતિજ્ઞા

વિધ્યાર્થી મારો દેવ છે.
બધાજ વિધ્યાર્થીઓ મારા આરાધ્ય છે.
હું મારા વિધ્યાર્થીઓને ચાહું છું.
અને તેમની ક્ષમતા અને કૌશલ્યો વધારવામાં મને રસ છે.
હું સદાયે તે માટે પ્રયત્ન કરતો રહીશ.
હું મારા વિધ્યાર્થીઓ પ્રત્યે પ્રેમ અને વાલીઓ પ્રત્યે આદર રાખીશ.,
અને,દરેક વિધ્યાર્થી સાથે મમત્વથી વર્તિશ.
હું મારા વિધ્યાર્થીઓને મારી નિષ્ઠા આપું છું,
તેમની ગુણવત્તા અને ક્ષમતામાંજ મારું સુખ સમાયેલ છે.

Post a Comment

0 Comments